પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કરાવવા તથા ટોકન ફી રિફંડ મેળવવા માટેની છેલ્લી તારીખ ૩૧/૦૮/૨૦૨૬ છે, જો આ નિયત સમય મર્યાદામાં પ્રવેશ કેન્સલ કરાવેલ નહીં હોય તેવા વિદ્યાર્થીઓની ફી રીફંડ કરવામાં આવશે નહી
એડમિશન કેન્સલ કરાવવા તથા ટોકન ફી રિફંડ મેળવવા અંગેની માહિતી જોવા અહી ક્લિક કરો